પોરબંદરની માધવાણી કોલેજ સામે સાંઇબાબાના મંદિર પાછળ રોડને અડચણપ કોઇએ નાનુ ખાનગીદેવસ્થાન બનાવ્યુ હતુ જે ગેરકાયદેસર હોવાથી મનપાએ ડિમોલીશન કર્યુ હતુ.
પોરબંદર શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો ખડકાઇ ગયા છે તેના ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે ત્યારે માધવાણી કોલેજ સામે આવેલ સાંઇબાબાના મંદિર પાછળ શંકરાચાર્ય નગરમાં રોડ ઉપર જ ખાનગી નાનુ મંદિર કોઇએ બનાવ્યુ હતુ. કોઇ ભગવાનનું નહીં પરંતુ કોઇ પરિવારના સુરાપુરાનું હોય તેવું આ મંદિર નડતરપ હોવાથી મનપાના તંત્રએ તેની ઉપર નોટીસ ચોટાડી હતી પરંતુ કોઇ જ તેની જવાબદારી લેવા આગળ આવ્યુ ન હતુ. અંતે ટાઉનપ્લાનીંગ અને એસ્ટેટ શાખાની ઉપસ્થિતિમાં આ મંદિરનું ડીમોલીશન કરવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમધરાત્રે પણ ભાવનગરમાં ફરીથી ફૂંકાયુ વાવાઝોડુ
May 06, 2025 03:52 PMબેદાયકાથી બનેલી બે મસ્જિદ પર તંત્રનું બુલડોઝર ફર્યું
May 06, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech