આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે રાય સરકાર આજે શ થતા ચોમાસુ સત્ર દરમિયાન વિધાનસભામાં એક નવું બિલ રજૂ કરશે, જેમાં મુસ્લિમ પર્સનલ લોની કેટલીક જોગવાઈઓ રદ કરવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે જો તે પાસ થઈ જશે તો યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની દ્રષ્ટ્રિએ તે એક મોટું પગલું હશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે રાયમાં મુસ્લિમોના લ અને છૂટાછેડાની ફરજિયાત સરકારી નોંધણી કરવામાં આવશે. આ માટે બિલ આવશે. તેમણે કહ્યું, પહેલાં, મુસ્લિમ લો કાઝી દ્રારા રજીસ્ટર કરવામાં આવતા હતા, પરંતુ આ નવું બિલ એ સુનિશ્ચિત કરશે કે સમુદાયમાં થતા તમામ લ સરકારમાં રજીસ્ટર થશે.
સીએમ હિમંતાએ કહ્યું કે લ સમારોહ દરમિયાન મુસ્લિમો દ્રારા અનુસરવામાં આવતી ધાર્મિક વિધિઓ પર કોઈ પ્રતિબધં રહેશે નહીં, પરંતુ કાઝી દ્રારા નોંધણી પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. ગયા મહિને આસામ કેબિનેટે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એકટ ૧૯૩૫ના નિયમોને રદ્દ કરવાના બિલને મંજૂરી આપી હતી, જે અંતર્ગત ખાસ સંજોગોમાં નાની ઉંમરમાં લની મંજૂરી આપવામાં આવી હતી.
થોડા દિવસો પહેલા સરમાએ રાયમાં બદલાતી ડેમોગ્રાફી પર ચિંતા વ્યકત કરી હતી. તેમણે દાવો કર્યેા હતો કે રાયમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે, જે હવે લગભગ ૪૦ ટકા સુધી પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે રાયમાં ઝડપથી થઈ રહેલા વસ્તી વિષયક ફેરફારો અમારા માટે રાજકીય મુદ્દો નથી, તે અસ્તિત્વનો મુદ્દો છે. મારા માટે તે જીવન અને મૃત્યુનો સવાલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMઅમદાવાદથી 20 જેટલી એમ્બયુલેન્સ જામનગર આવી પહોંચી
May 09, 2025 06:56 PMસિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને મોટો ઝટકો, વિશ્વ બેંકે કહ્યું કે અમે કંઈ ન કરી શકીએ
May 09, 2025 06:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech