માતા અને નવજાત બાળકને નવજીવન
ખંભાળિયાની હોસ્પિટલમાં દ્વારકા તરફથી ખાનગી વાહન આવતા એક પ્રસૂતાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી. જે અંગે તેમના પરિવારજનો દ્વારા 108 ને જાણ કરવામાં આવતા ઈ.એમ.ટી. પુનમબેન ચાવડા અને પાયલોટ અરવિંદ વારસાકીયા તાકીદે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અહિં મહિલાને પ્રસુતિ પીડા વધતા સ્થળ પર જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી. ત્યાર બાદ સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સગર્ભાની નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી.
પ્રસુતિ બાદ માતા અને બાળકને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ, 108 દ્વારા તાકીદની સારવારથી માતા અને બાળક બંનેને નવજીવન પ્રાપ્ત થયું હતું. જેથી પરિવારજનોએ 108 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech