વેપારી મંડળ દ્વારા ફૂલહાર કરી અપાઈ વિદાય
સલાયામાં મુસ્લિમ સમાજના અગ્રણી કરીમભાઈ સંઘાર (ટેન્કર વારા) નાં પરિવારના એકી સાથે 15 જેટલા પરિવારજનો આજરોજ ઉમરાહ (હજ) કરવા નીકળ્યા હતા. જેમાં સલીમભાઈ, હમિદભાઈ અને આમીનભાઈ તેમજ એમના પરિવારના કુલ 15 જેટલા સભ્યો આજરોજ સલાયાથી મક્કા મદીના યાત્રાએ નીકળ્યા હતા.આં તકે સલાયા વેપારી એશોશિયેશનનાં પ્રમુખ ભરતભાઈ લાલ દ્વારા એમને ફૂલહાર કરી સન્માનિત કર્યા હતા. અને સફળ યાત્રાની શુભકામનાઓ પાઠવી વિદાઈ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech