જામનગરના પોલીસ બેડામાં ફરજ બજાવતા ૬ એ.એસ.આઈ. તેમજ એક પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેઓ ગઈકાલે વય મર્યાદા ના કારણે નિવૃત્ત થયા હતા, તેઓને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા વિદાયમાન અપાયું હતું.
જામનગરના પોલીસ બેડા માં ફરજ બજાવી ને ગઈકાલે રિટાયર્ડ થનાર પોલીસ કર્મચારીઓ એ.એસ.આઈ. જમનભાઈ નાથાભાઈ મુંગરા, એ.એસ.આઈ. હરજીભાઈ હરદાસભાઇ ડાભી, એ.એસ.આઈ. રાધેશ્યામ દ્વારકાદાસ અગ્રાવત, એ.એસ.આઈ. પંકજભાઈ ગૌરીશંકરભાઈ પંડ્યા, એ.એસ.આઈ. પ્રકાશભાઈ દેવરાજભાઈ જરૂ, એ.એસ.આઈ. યુસુફઅલી બદરમીયા કાદરી, તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદગર ભીખુગર ગોસાઈ વગેરેનો વિદાય સન્માન સમારોહ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલૂ ની કચેરી માં રાખવામાં આવ્યો હતો. જેમાં તમામ નું મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech