જામનગરમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં 7342 કેસોમાં સમાધાન

  • December 16, 2024 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લાની અદાલતોમાં મુકાયેલા કેસોના સમાધાનના ભાગપે 19 કરોડ 25 લાખમાં સેટલમેન્ટ થયું


જામનગર જિલ્લામાં વર્ષ 2024ની છેલ્લી લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની અદાલતોમાં સમાધાન માટે 19,752 કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં 7342 કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ 19 કરોડ 25 લાખનું સેટલમેન્ટ થયું છે.


નાલ્સાના એક્શન પ્લાન મુજબ  જામનગર જિલ્લામાં શનિવાર તા 14.12.2024 ના રોજ વર્ષ 2024 ની છેલ્લી  લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ 19,752 કેસો મુકવામાં આવ્યા હતા જેમાં પ્રિ-લીટીગેશનના 14429 , જ્યારે સ્પેશિયલ સીટીંગના 2904  કેસનો સમાવેશ થાય છે.


જે પૈકી ગઈકાલે એકીસાથે 7342  કેસોમાં સમાધાન થયું હતું. જામનગર જિલ્લાની  લોક અદાલતોમાં શનિવારે કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ 192585489 પિયાના સેટલમેન્ટ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application