ખંભાળિયાના સતવારા વાડ ખાતે યુવકોની ટીમ દ્વારા એકતા યુવક મંડળના નેજા હેઠળ વિવિધ તહેવારોમાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં આકર્ષણરૂપ એવા ગણપતિ મહોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી હતી. શનિવારે એકતા યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણપતિને બુધવારે પાંચમા દિવસે ભાવભરી રીતે વિદાય આપવામાં આવી હતી. જેમાં યુવક મંડળના કાર્યકરોએ સફેદ વસ્ત્રો સજ્જ થઈને વાજતે-ગાજતે, ઢોલ-નગારા સાથે ગણપતિજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો તથા આસપાસના લતાવાસીઓ પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ એસટીમાં ૨૧ દિવસમાં ૩૬૨૬૦ ટિકિટ ઓનલાઇન બુક
May 22, 2025 10:11 AMફાસ્ટ કેબ જોઈએ છે તો પહેલા ટીપ આપો: કેન્દ્ર દ્વારા ઉબેરને નોટિસ
May 22, 2025 10:10 AMજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર , સુરક્ષા દળોએ 3 આતંકીને ઘેર્યા
May 22, 2025 10:07 AMપતિ સામે પત્ની દુષ્કર્મનો કેસ ચલાવી શકે તેવી કોઈ જોગવાઈ નથી : દિલ્હી હાઈકોર્ટ
May 22, 2025 10:05 AMચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech