જામનગર ના એક આસામી ને રૂ.૭ લાખ ની રકમ નો ચેક પરત ફરવા ના કેસમાં અદાલતે એક વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગર ના કિશન ગીરીશભાઈ નથવાણી પાસે થી સબંધ નાં દાવે અનિલ મનસુખભાઈ વેગડા એ રૂ..૭ લાખ ની રકમ હાથ ઉછીની મેળવી તેની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપુરતા નાંણા ભંડોળ નાં કારણે પરત ફરતા કોર્ટ માં ફરિયાદ કરવામાં આવી હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી અનિલ વેગડા ને તકસીરવાન ઠરાવી એક વર્ષ ની કેદની સજા અને રૂ.૭ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસ મા ફરિયાદી તરફ થી ક્રિપાલસિંહ જાડેજા રોકાયા હતા.
***
જામનગર ના આસામી ને ચેક પરત ફરવા ના કેસ માં છ માસ ની જેલ સજા
જામનગર ના એક આસામી ને રૂ.૭ લાખ ની રકમ નો ચેક પરત ફરવા ના કેસમાં અદાલતે છ માસ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં કેમરોન સેલ્સ નામનું કારખાનું ચલાવતા શૈલેષ કાનજીભાઈ પટેલ પાસે થી જયદીપ રમેશભાઈ રૂપાપરાએ રૂ.૭ લાખ ની રકમ હાથ ઉછીની મેળવી તેની પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટ માં ફરિયાદ કરવામાં આવી હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી જયદીપ રમેશભાઈ રૂપાપરા ને તકસીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને રૂ.૭ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે.
આ કેસ મા ફરિયાદી તરફ થી વકીલ બુચ એડવોકેટ માંથી ફૈઝલ ચરીયા, સુમિત પરમાર, સમીર બ્લોચ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech