રિઘ્ધી સિઘ્ધી સોસાયટીનો બનાવ : પરિવારમાં શોકનું મોજુ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતી એક પરણીતાને પોતાના ઘરે કોઇ કારણસર ઇલેકટ્રીક શોક લાગતા તેણીનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
જામનગરના સાધના કોલોની પાછળ રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતા બીબીબેન મોહસીનભાઇ દરજાદા (ઉ.વ.33) નામની પરણીતા ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે અચાનક ઇલેકટ્રીક શોક લાગવાથી તેણીનું મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે મોહસીનભાઇ દરજાદા દ્વારા સીટી-એ ડીવીઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ ટુકડી દ્વારા વિગતો જાણીને તપાસની કાર્યવાહી આગળ ધપાવી હતી. મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMદ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
May 14, 2025 01:32 PMસમપર્ણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર સુધીનો રસ્તો બે માસ સુધી એક માર્ગીય
May 14, 2025 01:29 PMજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech