ખંભાળિયામાં સમયાંતરે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થા સત્યમ સેવા સમિતિ દ્વારા અહીંના વિરમદળ માર્ગ પર આવેલા શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પટાંગણમાં આવતા-જતા યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓની સુવિધા અર્થે સભા મંડપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મંદિર પરિસરમાં 25*30 ફૂટનો સેડ બનાવીને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મંદિરને અર્પણ કરવામાં આવ્યો હતો. જે બદલ શ્રદ્ધાળુઓ દ્વારા સંસ્થાના આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMરાજકોટ યાર્ડમાં બિયારણની ખરીદી શરૂ થતાં મગફળીના ભાવમાં વધારો, જાણો એક મણનો ભાવ
May 20, 2025 11:45 AMદ્વારકા જિલ્લામાં ચાર માછીમારો સામે કાર્યવાહી
May 20, 2025 11:40 AMદ્વારકામાં કાલથી ચાર દિવસીય યોગ શિબિર
May 20, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech