ભાણવડથી આશરે 17 કિલોમીટર દૂર જંબુસર વાડી વિસ્તારમાં હાલ રહેતી અને મૂળ મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના ભગવાનપુરા તાલુકાની વતની સુનીતાબેન રાજુભાઈ સસ્તિયા નામની 26 વર્ષની આદિવાસી મહિલાએ ગત તારીખ 31 મી ના રોજ પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક મહિલાના પતિએ તેણીને પોતાની સાથે તેમના ઘરે લઈ ન જતા આ બાબતે તેણીને મનમાં લાગી આવતા તેણીએ આ પગલું ભર્યું હોવાની જાણ ભાણવડમાં રહેતા કુલસિંહ બડોલે આદિવાસી (ઉ.વ. 55, મૂળ ભગવાનપુરા, હાલ જંબુસર) એ ભાણવડ પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉનાળામાં આ શાકભાજી ન ખાઓ, સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે ભારે નુકસાન!
May 14, 2025 03:43 PMબોગસ બિલિંગમાં શિપબ્રેકરોના બંધ થયેલા પાનથી વ્યવહારો અંગે તપાસ
May 14, 2025 03:38 PMજો બાથરૂમ માટે ટાઈલ્સ સિલેક્ટ કરવામાં કરશો આ ભૂલ તો બાથરૂમ દેખાશે હંમેશા ગંદુ
May 14, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech