ખંભાળિયા તાલુકામાં રહેતા ભીખાભાઈ જીવાભાઈ ચાવડા દ્વારા તાલુકાના ઉગમણા બારા ગામના રહીશ લખુભા નારણજી જાડેજા અને મંગુભા નારણજી જાડેજા તથા કોઠા વિસોત્રી ગામના રહીશ કરસન નગા ભાટુ સામે મારામારી કરવા સબબની ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે પ્રકરણમાં ખંભાળિયા પોલીસે આરોપીઓની અટકાયત કરી, અને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ કેસ ખંભાળિયાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.આઈ. ચોપડા સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કેસમાં બચાવ પક્ષે વિદ્વાન વકીલ શ્રી આર.એ. મુન્દ્રાની દલીલોને ગ્રાહ્ય રાખી ને નામદાર અદાલતે આરોપીઓને નિર્દોષ ઠેરવી, છોડી મૂકવા માટેનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech