જામનગરમાં અંધાશ્રમ નજીક ની રેલવે લાઈન પર ચાલીસેક વર્ષની વયનો અજાણ્યો યુવાન ટ્રેન હેઠળ કપાયો છે. પોલીસ દ્વારા મૃતદેહ નો કબજો સંભાળી ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંધ આશ્રમ ઓવર બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી રેલ્વે લાઇન પર સોમવારે બપોરે આશરે ૪૦ વર્ષનો એક અજાણ્યો પુરુષ કપાઈ જતાં તેનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે રાજીવ નગર વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ ભીમજીભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ એચ. એ. પીપળીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને અજ્ઞાત યૂવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેની ઓળખ કરવા માટે મૃતદેહને જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 2 આતંકીઓ ઠાર
May 22, 2025 02:38 PMશેર ટ્રેડિંગમાં રોકાણમાં 18.90 લાખની છેતરપિંડીના આરોપીના આગોતરા મંજૂર
May 22, 2025 02:34 PMખંભાળિયામાં તંત્ર દ્વારા કેટલાક અસામાજિક તત્વોના ગેરકાયદેસર મકાનો ઉપર ફેરવાયું બુલડોઝર
May 22, 2025 02:32 PMનાનીપાણિયાળી ગામના યુવાન પર પથ્થરમારો કરનાર શખ્સ ચોરી કરેલા બે મોટરસાઈકલ સાથે ઝડપાયો
May 22, 2025 02:31 PMરશિયા ભારતનું દુશ્મન કે મિત્ર? રશિયન મીડિયા દ્વારા પાકિસ્તાની પ્રચારને પ્રોત્સાહન
May 22, 2025 02:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech