ભાણવડ તાલુકા આહીર કમૅચારી મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન સમારંભ યોજાશે.
વર્ષ ૨૦૨૨-૨૦૨૩, ૨૦૨૩,૨૦૨૪ ના ધોરણ ૧૦,૧૨ તથા સ્નાતક કક્ષાના વિધાર્થીઓનુ સન્માન કરવામાં આવશે સાથે નવનિયુક્ત કર્મચારીઓનું પણ સન્માન થશે.
આ કાર્યક્રમ અંતર્ગત વિધાર્થીઓએ તથા નવનિયુક્ત કર્મચારીઓએ પોતાના પ્રમાણપત્રો આહીર સમાજ ખાતે રાજસીભાઈ વસરા તથા ગાત્રાળ વેલ્ડીંગ જયંતિભાઈ ગોધમ, શૈલેષભાઈ ડાંગર, રાજેશભાઈ ડાંગરને આગામી તા. ૩૦-૦૭-૨૦૨૪ સુધીમાં પહોચાડવાના રહેશે તેમ આહીર કમૅચારી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech