જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા શહેરના અલગ અલગ જાહેર સ્થળો પર જનભાગીદારીથી સાયબર જાગૃતતા માટે બેનરો મુકવામાં આવેલ છે, હાલમાં સાયબર ફ્રોડના બનાવો એક પછી એક સામે આવી રહયા છે અને આ માટે સાયબર પોલીસ દ્વારા સેમીનારો યોજી તેમજ સોશ્યલ મિડીયા પર અવેરનેશ બાબતે લોકોને સમજણ આપવામાં આવી રહી છે. શહેરના દરબારગઢ, હનુમાન ગેટ ચોકી, ધુંવાવ બાયપાસ, રાજકોટ રોડ શોમ, દ્વારકા બાયપાસ, ખીજડીયા બાયપાસ, અંબર ચોકડી, બસ સ્ટેન્ડ, માણેક સેન્ટર, ચાંદીબજાર સર્કલ, દિપક ટોકીઝ સર્કલ, બેડી ગેઇટ સર્કલ, ખંભાળીયા ગેઇટ, ઓશવાળ હોસ્પીટલ સર્કલ સહિતના વિસ્તારો ખાતે લોકોને જાગૃતતા માટેના હોર્ડીંગ્સ મુકવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચંગા ગામ પાસે ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં આગ
May 23, 2025 11:40 AMબોલિવૂડ માટે આત્માને વેચવો પડે છે, સિદ્ધાંતો છોડી દેવા પડે છે: રિદ્ધિ ડોગરા
May 23, 2025 11:35 AMજામનગરમાં મહિલા પર દુષ્કર્મની ‘ઝાડું’ ફેરવનાર ‘આપ’નો કાર્યકર જેલભેગો
May 23, 2025 11:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech