જામનગર જિલ્લાના લાલપુરમાં લોહાણા મહાજન દ્વારા જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતી નિમિત્તે જલારામ મંદિર થી રાધા કૃષ્ણના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ રાધા કૃષ્ણ ના મંદિર થી લાલપુર ના મુખ્ય માર્ગ પર એક ભવ્ય રથ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માં જલારામ ભક્તો જોડાયા હતા. રથયાત્રા બાદ લાલપુર લોહાણા મહાજન વાડીમાં મહાપ્રસાદ નું આયોજન કરવામા આવ્યું હતું.મહાપ્રસાદના નાત જમણમાં લાલપુરના રઘુવંશીઓ તથા આજુબાજુના ગામમાં રહેતા રઘુવંશી ભાઈઓ બહેનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech