સ્વામીઓ અવારનવાર વિવાદિત ટીપ્પણીઓ કરીને શું સાબિત કરવા માંગે છે...?: ગીરીશ ડેર
દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણીને લઈ ભક્તો તેમજ આહિર સમાજ અને સંતોમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામી સામે રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી પર આહિર સેના પ્રમુખ ગીરીશભાઈ ડેરનો આક્રોશ જોવા મળ્યો હતો. સ્વામિનારાયણના સ્વામી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. આ સ્વામીઓ અવારનવાર વિવાદિત ટીપ્પણીઓ કરી ને શું સાબિત કરવા માંગે છે, તેમજ હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરતા પહેલા ઈતિહાસ જોઈ લેવો જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીનાં નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં કૃષ્ણ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોએ ભાગદોડ શરૂ કરી
May 10, 2025 05:53 PMજામનગરમાં કંટ્રોલરૂમ ખાતે આપાતકાલીન બેઠક યોજવામાં આવી
May 10, 2025 05:42 PMજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech