મરામત કાર્ય શરૂ કરાયું
જામનગરમાં ગઇકાલે સવારે કામ દરમિયાન ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા લાઈન લીકેજ થવા પામી હતી અને ગેસની જોરદાર દુર્ગંધ ફેલાતા આખરે ગુજરાત ગેસ ની કંપની ના અધિકારીઓ ની ટીમ દોડી ગઈ હતી અને મરામત કામગીરી હાથ ધરી હતી.
જામનગરના છેવાડે વાલસુરા માર્ગે પોલીટેક્નિક કોલેજ ની બાજુ માં આવેલ રેલ્વે ફાટક પર ટ્રેક ની કામગીરી દરમ્યાન ગેસ ની મેઈન લાઈન લીકેજ થતાં લોકો માં ભાગ દોડ મચી જવા પામી હતી. આ બાબતે કોઈ દ્વારા ગુજરાત ગેસ કંપની ને જાણ કરવામાં આવી હતી. એથી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળ પર પહોંચી હતી.અને રીપેરીંગ ની કામગીરી શરૂ કરવા મા આવી હતી. આ પહેલા ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી, જેથી અકસ્માત ના બનાવને ટાળી શકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ડો. ચેતનાબેન તિવારીને ફાળે
May 19, 2025 03:03 PMએક ડઝન ઇમારતના વીજકનેકશન કાપવાની કામગીરી શ
May 19, 2025 03:02 PM2024-25માં ભારતે 24.14 બિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરી
May 19, 2025 02:54 PMબાકી લેણું માગનારને માર મારી હડધુત કરવાના કેસમાં ખેડૂત નિર્દોષ
May 19, 2025 02:53 PMચીન પાકિસ્તાન માટે સ્વાત નદી પરના મોહમંદ બંધનું કામ ઝડપથી પૂર્ણ કરશે
May 19, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech