ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યકરો દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયા શહેર ભાજપ દ્વારા રવિવારે ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે અહીંના અતી પ્રાચીન શ્રી ફુલેલીયા હનુમાનજી મંદિર ખાતે મહંત શ્રી ભરતદાસબાપુને સાલ ઓઢાડી, ફૂલહાર કરી, મીઠું મોં કરાવીને આશીર્વાદ લીધા હતા. જેમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, ભીખુભા જેઠવા, રાણાભાઈ ગઢવી, લાલજીભાઈ ભુવા, અશોકભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકિયા, મિલનભાઈ વારીયા, પ્રવિણસિંહ કંચવા ઘનશ્યામસિંહ વાઢેર, મનીષભાઈ નકુમ વિગેરે આગેવાનો - કાર્યકરોએ ઉપસ્થીત રહી, ગુરૂ વંદના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસીદસર રોડ પર જાહેરમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો ઝડપાયા
May 19, 2025 04:13 PMમેગા ડિમોલેશન : રાજકોટના 38 આરોપીઓના 38 બાંધકામ પર ફર્યું દાદાનું બુલડોઝર
May 19, 2025 04:13 PMરજાઓનાં દિવસોમાં યાત્રિકો ગંગા આરતી સાથે હરિદ્વાર યાત્રાનો લઈ રહ્યાં છે લાભ
May 19, 2025 04:09 PMભાવનગર-ધોલેરા રોડે માઢિયા નજીક દારુ ભરેલી કારનો અકસ્માત
May 19, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech