આઇ શ્રી હિરલ માં આશીર્વાદ આપવા પધાર્યા
સલાયા લોહાણા મહાજનના માર્ગદર્શન હેઠળ ચાલતી નવરાત્રિમાં પાંચમા નોરતાના દિવસે પોરબંદરના પ્રખ્યાત કાન ગોપી મંડળના કલાકાર નાંગેશભાઈ ખુંટી કે જે ઇંઢોળિ વિના કાચના 4 ગ્લાસ ઉપર પાણીનો ભરેલો ગોરો રાખી અને ખૂબ સ્પીડથી માતાજીના રાસ રમ્યા હતા.આં રાસ જોઈ અને શ્રદ્ધાળુઓ જુમી ઉઠયા હતા.
લોહાણા મહાજનવાડીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તેમજ આ પાચમાં નોરતે આઇ શ્રી હિરલ માં ખાસ પધાર્યા હતા. જેના દર્શન અને આશીર્વાદ લઈ લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સલાયા લોહાણા નવરાત્રી સમીતી દ્વારા આઇ શ્રી હિરલ માં ને કાંબરી ઓઢાડી અને આશીર્વાદ લીધા હતા. અનેક દાતા પરિવારો દ્વારા દીકરીઓને લાણી વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ : લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલ બંધ થતા સભ્યો હેરાન
May 23, 2025 04:37 PMપોરબંદર જિલ્લામાં મહિલાઓ પણ કરી રહી છે પ્રાકૃતિક ખેતી
May 23, 2025 04:36 PMપોરબંદરની નિરમા કંપનીમાં પર્યાવરણ જાગૃતિ વિષયક સેમીનાર યોજાયો
May 23, 2025 04:35 PMભાવનગર સહિત તમામ મેડિકલ કોલેજોનું થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવશે ઈન્સ્પેક્શન
May 23, 2025 04:34 PMવડીયા : સમી સાંજે વરસાદી માવઠું, ધોધમાર દોઢ ઇંચ ખાબક્યો
May 23, 2025 04:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech