ભાવનગર સહિત તમામ મેડિકલ કોલેજોનું થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવશે ઈન્સ્પેક્શન

  • May 23, 2025 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હૈદરાબાદના ચારમિનાર વિસ્તારમાં બનેલી  ભીષણ આગની ઘટનામાં  ૧૭ લોકોનાં મોત થયા હતા, જેમાં બાળકો પણ સામેલ હતા. મોરારીબાપુએ મૃતકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ૫૫,૦૦૦ રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી હતી. 
તેમજ બિહાર, ઝારખંડ અને ઓડિશા રાજ્યોમાં વાવાઝોડા અને વીજળી પડવાથી થયેલ કુલ ૨૦ મૃતકો માટે ૨ લાખ રૂપિયાની સહાય ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં પાઠવવામાં આવી હતી. જ્યારે  કોડીનાર પંથકમાં તળાવમાં ડૂબી ગયેલા બે બાળકો માટે પણ રૂ. ૩૦,૦૦૦ ની સહાય આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application