ખંભાળિયાની ન્યુ રામનાથ સોસાયટીમાં આવેલી જાણીતી શ્રી દ્વારકાધીશજીની હવેલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણના પ્રાગટ્ય મહોત્સવ (જલેબી ઉત્સવ)ની ઉજવણી મંગળવાર તારીખ 24 મીના રોજ થશે.
આ પ્રસંગે બપોરે 12:30 વાગ્યે તિલકના દર્શન તેમજ સાંજે 5 થી રાત્રે 8 વાગ્યા સુધી જલેબીના બડા ભોગના દર્શન થશે. જેનો લાભ લેવા વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech