- આજે ગણેશ વિસર્જનનું આયોજન -
ખંભાળિયાના પોસ વિસ્તાર નવાપરા શેરી નં. 6 ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવાપરા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ આયોજન દરમિયાન રવિવારે સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બર્ફાની બાબા અમરનાથની ગુફાના દર્શન યોજવામાં આવ્યા હતા. આકર્ષક રોશની તેમજ સંગીતસભર આ દર્શનનો લહાવો લઈને લોકોએ ધન્યતા અનુભવી હતી. આ સાથે ગઈકાલે સોમવારે સાંજે ફળના અન્નકૂટ દર્શન યોજાયા હતા. આજે મંગળવારે સાંજે ગણપતિ વિસર્જનના પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરૈયામાં સમાધાન માટે બોલાવી યુવક પર ધોકા વડે હુમલો: મિત્રોને પણ મારમાર્યો
May 22, 2025 02:45 PMED બધી હદો પાર કરી મર્યાદા ઓળંગી રહી છેઃ સુપ્રીમ કોર્ટની ઈડીને ફટકાર
May 22, 2025 02:45 PMરોકાણકારોને અમેરીકાએ ટેન્શન આપ્યું: સેન્સેક્સ 1005, નિફ્ટી 304 પોઈન્ટ ડાઉન,
May 22, 2025 02:39 PMજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 2 આતંકીઓ ઠાર
May 22, 2025 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech