શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવેનો મહત્વનો નિર્ણય
રાજકોટ: માઘ મેળો-2026 ના પાવન અવસર પર પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ગાડી સંખ્યા 22969 ઓખા–વારાણસી એક્સપ્રેસને પ્રયાગ સ્ટેશન પર 2 મિનિટનું અસ્થાયી સ્ટોપેજ (Temporary Halt) આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અસ્થાયી સ્ટોપેજ સિવાય ટ્રેનના સમયપત્રક કે રૂટમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટ્રેનોના સ્ટોપેજ, કોચની વિગત અને સમય વિશે વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application'પનોતી'ની અફવાઓ સામે ફેન્સના ટોટકા, લીંબુ-મરચાં અને આરતીથી અમદાવાદના સ્ટેડિયમની ઉતારી નજર!
March 08, 2026 12:29 PMઈરાનના 30 ટેન્ક અને ઓઇલ ડેપો પર હુમલો, ઇઝરાયેલ-યુએસના એટેકથી 20 ઈરાની નાગરિકોના મોત
March 08, 2026 11:54 AMઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બોટાદ જિલ્લાની અનોખી પહેલ, આજે જન્મ લેનારી દીકરીઓના વધામણા કરાશે
March 08, 2026 11:44 AMમેદાનમાં ઉતરતા પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ હનુમાનજીના શરણે, જીત માટે કરી પ્રાર્થના
March 08, 2026 11:34 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
