પરપ્રાંતિય યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત

  • December 14, 2024 01:53 PM 

છોટા ઉદેપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા મહેશભાઈ ગુલસિંગભાઈ રાઠવા નામના ૨૫ વર્ષના આદિવાસી યુવાન છેલ્લા કેટલાક સમયથી અંગત બીમારીના કારણે ગુમસુમ રહેતા હોય, ગઈકાલે શુક્રવારે તેમણે એક આસામીની વાડીએ આવેલી ઓરડીમાં પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ખુલસિંગ સેંગલાભાઈ રાઠવાએ કલ્યાણપુર પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application