ખંભાળિયામાં આવતીકાલે નવ કલાકનો વિજકાપ

  • January 10, 2025 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા જરૂરી સમારકામની કામગીરીને અનુલક્ષીને શનિવાર તારીખ 11 મી ના રોજ 11 કે.વી. નગર ગેઈટ અર્બન ફીડર હેઠળ આવતા નગર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, જોધપુર ગેઈટ, તાલુકા પંચાયત કચેરી, બી.એસ.એન.એલ. કચેરી, બંગલાવાડી, કલ્યાણબાગ, ગાયત્રીનગર, શિરુતળાવ, હરસિધ્ધિ નગર, તેમજ મિલન ચાર રસ્તા વિગેરે વિસ્તારોનો વીજ પુરવઠો સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application