પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા દ્વારા ગઈકાલ તા.૦૪,૦૭,૨૦૨ ના રોજ જામનગર વર્તુળ કચેરીની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી.
જે મુલાકાત દરમિયાન તેઓએ જામનગર વિસ્તાર હેઠળ ચાલતી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે, તે માટે હૈયાત વીજલાઈનને બદલે કવર્ડ કેબલ નાખવાની કામગીરી ઝડપી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ ઉપરાંત, સ્માર્ટ વીજ મીટર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેઓ દ્વારા વીજલાઈનોના સમારકામ, તથા માલ-સામાનની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
વિજ જોડાણ માટે ના અરજદારની નવા વીજજોડાણોની અરજી પરની થતી કામગીરીની મૂલવણી કરી હતી, ઉપરાંત એચટી અને ઓદ્યોગીક વીજ જોડાણો આપવાની કામગીરીને પણ ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી ઝડપી ધોરણે કરવામાં આવે તે જોવા સૂચિત કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબંધારણ રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણયનો અધિકાર આપે તો સુપ્રીમ કેવી રીતે દખલ કરી શકે ? મુર્મુ
May 15, 2025 10:30 AM225 મદરેસા, 30 મસ્જિદો, 25 દરગાહ અને 6 ઇદગાહ પર યોગી સરકારની કાર્યવાહી
May 15, 2025 10:28 AMસામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસની થઈ ઉજવણી
May 15, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech