કાલથી જામનગર અમદાવાદ માટે નવી વોલવો મુકાશે
જામનગરના એસ.ટી. ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા નો સમયાંતરે વધારો કરવામાં આવે છે, જેના ભાગરૂપે આવતીકાલે દિવાળીના તહેવારને અનુલક્ષીને એસટી ડિવિઝન વધુ એક ભેટ આપવા જઈ રહ્યું છે, અને આવતીકાલથી જામનગરથી અમદાવાદ માટેની નવી વોલ્વો બસની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ રહી છે.
આવતીકાલ દિવાળી ના દિવસ થી જામનગર - અમદાવાદના ટ પર નવી વોલ્વો બસ સર્વીસ ચાલુ થઇ રહી છે. જે અમદાવાદથી આવી ને જામનગર થી સવારે 7.00 વાગ્યે તેમજ બપોરે 2.00 ડીપાર્ચર થશે.
જેમાં જામનગરથી રાજકોટ ા. 231, જામનગરથી હિરાસર એરપોર્ટ રોડ ા. 301, જામનગરથી ચોટીલા ા. 341, જામનગરથી લીંબડી હાઈવે ા. 505 નો ભાડાનો દર નક્કી કરાયો છે, આ ઉપરાંત જામનગરથી બગોદરા ા. 601 અને જામનગરથી અમદાવાદ ા. 751 ભાવ નક્કી કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું પિયર
May 23, 2025 11:30 AMપોસ્ટમાં પટાવાળાની નોકરી મેળવવાની લાલચમાં યુવકે રૂા.૩.૩૧ લાખ ગુમાવ્યા
May 23, 2025 11:25 AMટંકારા નજીકથી ૯૦ લાખની લૂંટ પ્રકરણમાં બે આરોપી ૭૨.૫૦ લાખની રોકડ સાથે ઝડપાયા
May 23, 2025 11:24 AMજૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાના પુત્ર સામે ગુજસીટોકનો ગુના, કોર્ટમાં રજૂ
May 23, 2025 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech