જામનગરના માજી રાજવી જામસાહેબના વચેટ બહેન રાજકુમારી મુકુંદ કુમારીનું યુ.કે.માં દુઃખદ નિધન

  • May 22, 2025 12:16 PM 

જામનગરના માજી રાજવી  જામસાહેબ શત્રુશલ્યસિંહજી રાજકુમારી મુકુંદ કુમારી, કે જે તેઓ પ્રતાપગઢના પૂર્વ મહારાણી સાહેબા નું દુખદ અવસાન થયું છે.
​​​​​​​

 જેઓને જામનગરના માજી રાજવી શત્રુશલ્યસિંહજી એ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેઓ ઘણી વિશેષતા ધરાવતા પ્રતિભાશાળી અને અત્યંત બહાદુર વ્યક્તિ હતા. રાજવી પરિવારના કુળદેવી માતાજી તેમના આત્માને શાશ્વત શાંતિ આપે તેવી જામ સાહેબ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application