જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામા આવી હતી. ઉપરાંત મૃતકોના મૃતદેહને લઈ આવવા તથા સમગ્ર કાર્યવાહી માટે પ્રાંત અધિકારી,ખંભાળિયા નોડલ અને ચીફ ઓફિસર ભાણવડ ને સહ નોડલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મૃતકના પરિવાર સાથે સંકલન ની કામગીરી માટે ડોક્ટર ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ અને આ ટીમ દ્વારા મૃતકના પરિવારજનો સાથે રહીને સંકલન કરવામાં આવેલ જેમાં મૃતક રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા તથા ક્રિયાન્સ હરીશભાઇ ગોઢાણીયાનું DNA મેચ થતાં મૃતકના પરિવારને તા.17/06/2025ની રાત્રે મૃતદેહ સુપરત કરવામાં આવી હતી.
જે આજે રાત્રે તેમના પરિવારજનો સાથે મેડીકલ ઓફિસર, પોલીસ એસ્કોર્ટ સાથે આજ તા.18/06/2025ના રોજ ભાણવડ ગામે પહોંચતા આજરોજ તા. 18/06/2025 ના રોજ રિદ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા તથા ક્રિયાન્સ હરીશભાઈ ગોઢાણીયાના અંતિમ સંસ્કાર કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:13 PMશું પ્લેનના બંને એન્જિન ફેઇલ થઈ ગયા હતા? અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં મોટો ખુલાસો
June 18, 2025 07:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech