ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડયો : કારણ જાણવા તપાસ
જામનગરમાં બેડી વિસ્તારમાં આવેલા વીર સાવકર ભવન આવાસમાં રહેતી એક વિદ્યાર્થીને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
જામનગરમાં બેડી વિસ્તારમાં વીર સાવરકર ભવનના આવાસના એક બ્લોકમાં રહેતી પાયલબેન મહેન્દ્રભાઈ ડોડીયા નામની 20 વર્ષની વિદ્યાર્થીની યુવતી એ ગત 3 તારીખે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે બેશુદ્ધ અવસ્થામાં જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેણીનો મૃત્યુ નીપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા મહેન્દ્રભાઈ નાનજીભાઈ ડોડીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ. એ. મકવા જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, બીજી બાજુ કયા કારણસર યુવતિએ પગલુ ભર્યુ એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application6G પેટન્ટ ફાઇલ કરનારા ટોચના 6 દેશમાં ભારત સામેલ
May 15, 2025 10:31 AMબંધારણ રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણયનો અધિકાર આપે તો સુપ્રીમ કેવી રીતે દખલ કરી શકે ? મુર્મુ
May 15, 2025 10:30 AM225 મદરેસા, 30 મસ્જિદો, 25 દરગાહ અને 6 ઇદગાહ પર યોગી સરકારની કાર્યવાહી
May 15, 2025 10:28 AMસામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસની થઈ ઉજવણી
May 15, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech