શ્રી હરિમંદિરના શિખરે સુર્યોદય

  • May 16, 2025 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે અને દરિયા કિનારાના શહેરોમાં પણ સુરજદાદા લાલઘુમ બનીને અગનવર્ષા કરી રહ્યા છે.ત્યારે પોરબંદર શહેરના સાંદિપની શ્રીહરિ મંદિર ઉપર સવારે ઉગતા સુર્યની લેવાયેલી આ તસ્વીરમાં સુરજદાદા પોતાના કિરણો મંદિરના શિખરો ઉપર પાથરી  પ્રસરાવી, ફેલાવી રહ્યા છે અને સવારથી જ ચોતરફ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે,ત્યારે સાંદિપનીના પટાંગણમાં છવાયેલી હરિયાળીને લીધે થોડી ઠંડક અનુભવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application