ઘેડપંથકમાં પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટેની કામગીરીનું થયું ખાતમુહૂર્ત

  • May 23, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘેડ પંથકમાં પાણી ભરાવવાની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા  ૧૪૦૦ કરોડના ખર્ચે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના પ્રથમ તબક્કામાં ચાલુ વર્ષ ૭ કરોડના ખર્ચે પ્રિ-મોન્સુન એક્ટિવિટી શ‚ કરવામાં આવી છે.જે અંતર્ગત કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતીમાં કેશોદ તાલુકાના બાલાગામ ગામ ખાતે કેશોદ અને માણાવદર તાલુકાના ગામોમાં આવેલ વિવિધ નહેરો અને નદીઓને પહોળી કરવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application