આગામી દિવસોમાં વેરો ન ભરનારા સામે કરાશે કાર્યવાહી
જામનગરપાલિકા દ્વારા બાકી રહેતી મિલકત વેરાની વસુલાત માટે ઝબેશ શરૂ કરવામાં આવી છે જેને અનુસંધાને આજે વેરો ભરપાઈ નહિ કરનારા આસામીઓની ચાર મિલકતો સીલ કરવામાં આવી છે.
જામનગરમાં અલશબીર કાસમભાઇ દેવાણીની (રુા.૨૩૧૯૯) અને તેમની જ અન્ય એક મિલકત (રૂ૩૦૬૧૨) તેમજ બળવંતરાય ભાઈ વેલજીભાઈ કારોલીયા (જે એન ફલીયા) (રુા.૫૨૯૦૬) અને તેમની જ અન્ય એક મિલકત (રુા.૨૫૦૯૯)ને આજ મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા સીલ કરવામાં આવી હતી. જ્યારે એચ જે ટેકસટાઇલ દ્વારા રુા. ૨૩૮૬૭ની બાકી વેરા રકમ સ્થળ પર જ ભરપાઈ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech