સંસ્થાને સુપ્રત કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા રેલવે સ્ટેશનથી ગઈકાલે શુક્રવારે સવારના સમયે બે નાના બાળકો મળી આવ્યા હતા. આશરે 6 વર્ષ તથા 10 વર્ષની ઉંમરના જણાતા આ બંને બાળકોના કોઈ વાલી વારસ ન હોવાથી આર.પી.એફ.ના જવાનો દ્વારા ખંભાળિયામાં આવેલી ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ લાવવામાં આવ્યા હતા. જેથી કમિટીના ચેરમેન ચંદ્રશેખર બુધ્ધભટ્ટી તથા સદસ્ય તુષારભાઈ ત્રિવેદીએ આ બંને બાળકોને અહીંની ચિલ્ડ્રન હોમ ફોર બોય (સી.સી.આઈ.) સંસ્થામાં રાખવા હુકમ કર્યો હતો. જો આ બાળકોના કોઈ વાલી મળી આવે તો અહીંની સંસ્થાનો સંપર્ક કરવા એડવોકેટ ચંદ્રશેખર બુધ્ધભટ્ટી (મો. 94262 60204)ની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech