રાજકોટના ગેમઝોનની કરુણાંતિકામાં મોતને ભેટેલા હતભાગીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા સાથે મૃતાત્માની શાંતિ અર્થે અને ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતું ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર ના હોદ્દેદારો, સભ્યો દ્વારા તારીખ 28-05-2024 ને જામનગર સ્થિત નાગેશ્વર મહાદેવ મંદિર પાસે,ખોડીયાર મંદિર ખાતે વિષ્ણુ સહસ્ત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગરના મિડિયા કન્વીનર સચિન જોશીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech