આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
JAMNAGAR
રાજકોટ–પોરબંદરને જોડતી બે પેસેન્જર ટ્રેનોને મળેલ મંજૂરીના અનુસંધાને આજરોજ રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા જીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું.
આ નવી ટ્રેનોના આરંભથી મારા સંસદીય વિસ્તાર જામનગર–દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસ, વેપાર તથા વિદ્યાર્થીઓ માટે નવી સુવિધાઓ અને વધુ સુગમતા ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
મધ્યપ્રદેશ રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ્દ; તેલંગાણા કોર્ટના કેસની વિગતો છુપાવવાનો ભાજપનો આરોપ
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યમાં જ્ઞાન સહાયકોનો કરાર વધુ 11 મહિના લંબાવાયો; શૈક્ષણિક વર્ષ 2025-26માં પણ સેવાઓ રહેશે યથાવત્
ટંકારાના મેઘપર ઝાલા ગામમાં ડબલ મર્ડર: કાકા-ભત્રીજાની કરપીણ હત્યાથી સનસનાટી, ગામમાં પોલીસના ધાડેધાડા ઉતારાયા
IND A vs SL A: પ્રથમ વન-ડેમાં ઇન્ડિયા A ની રોમાંચક જીત; ઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી બાદ અર્શદ ખાને એક જ ઓવરમાં પલટી નાખી આખી બાજી
માતા બન્યા પછી કેટરિના કૈફ OTT પર ધૂમ મચાવશે, સામે આવ્યો કમબેકનો પ્લાન
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech