જામનગર ના એક આસામી ને રૂ. ૬૦,૦૦૦ ના ચેક પરત ફરવા ના કેસ માં અદાલતે છ માસ ની કેદની સજા નો હુકમ કર્યો છે. જામનગરના વિનાયક પાર્કની શેરી નં.રમાં રહેતા બાબુભાઈ ડાયાભાઈ રાઠોડે રૂ. ૬૦ હજાર ની રકમ સ્વામીનારાયણ નગરમાં રહેતા હિતેશ તુલસીદાસ વીધાની પાસેથી હાથઉછીની મેળવી હતી.અને તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા કોર્ટ માં ફરિયાદ કરાઈ હતી.
આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી ને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. રકમ ન ચૂકવાય તો વધુ એક મહિનાની કેદની સજા ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, રોનક જોગલ, મિતુલ મલકાણ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની પાકિસ્તાનને વૈશ્વિક એજન્સીઓ પાસેથી મળવાપાત્ર ભંડોળ રોકવાની યોજના
May 03, 2025 11:13 AMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા ગરમીથી રાહત: તાપમાન ૩૮
May 03, 2025 11:10 AMજામનગરમાં કારખાનાની સેફટી ટેન્કની સફાઇ દરમ્યાન ગેસ ગળતર: શ્રમીક બેભાન
May 03, 2025 11:09 AMએઆઈ કેન્સર ડીટેકશનમાં પણ ઉપયોગી: ૫૦ લાખ લોકોમાં ફેફસાના કેન્સરનું નિદાન કર્યું
May 03, 2025 11:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech