BREAKING NEWS

તિરુમાલામાં પોતાના કેશ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું અનતં અંબાણીએ પાલન કર્યું

  • June 29, 2026 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તિરુમાલામાં પોતાના કેશ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું અનતં અંબાણીએ પાલન કયુતિરુમલા, ૨૮ જૂન:
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકિઝકયુટિવ ડિરેકટર શ્રી અનતં અંબાણીએ રવિવારે વહેલી સવારે તિરુમલામાં ભગવાન શ્રી વેંકટેશ્ર્વરના પવિત્ર ધામમાં દર્શન કરી પ્રાર્થના કરી અને પોતાની અતૂટ શ્રદ્ધા અને ભકિતનો પુન: પ્રત્યય આપ્યો.
શ્રી અનતં અંબાણી રાત્રે આશરે ૧ વાગ્યે તિરુમલા પહોંચ્યા હતા અને તેમણે ભગવાન શ્રી વેંકટેશ્ર્વર સ્વામી પ્રત્યે સમર્પણ અને ભકિતના પ્રતિકરૂપે પોતાની કેશ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું પાલન કયુ. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર પરંપરાનું અનુસરણ કરે છે.
તેમની આ મુલાકાત એ વાતનો સંદેશ આપે છે કે દુનિયા ભલે કેટલી પણ બદલાય, પરંતુ શ્રદ્ધા અને પોતાના મૂળ સંસ્કારો હંમેશા અડગ રહે છે.
આશરે સવારે ૩:૩૦ વાગ્યે શ્રી અનતં અંબાણીએ પવિત્ર સુપ્રભાત સેવામાં ભાગ લીધો, જે ભગવાનના પ્રાત:કાળીન જાગરણનો વિધિપૂર્વકનો ધાર્મિક કાર્યક્રમ છે. દર્શન બાદ મંદિરના વૈદિક પંડિતોએ તેમને વૈદિક આશીર્વાદ આપ્યા, યારે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (ઝઝઉ)ના એકિઝકયુટિવ ઓફિસરે તેમને પવિત્ર સ્મૃતિચિ઼ અને પ્રસાદ અર્પણ કર્યેા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application