૧) ટ્રેન નં. ૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ- હાપા દુરન્તો એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય ૩૦. ૦૫. ૨૦૨૫થી આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર ૦૯.૦૫ ને બદલે ૦૮.૩૫ વાગ્યે અર્ધો કલાક વહેલી પહોંચશે.
૨) ટ્રેન નં. ૨૨૯૪૫ મુંબઈ સેન્ટ્રલ- ઓખા સૌરાષ્ટ્ર મેલનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય ૩૦.૦૫.૨૦૨૫ થી આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 09.26 ને બદલે 09.10 વાગ્યે (16 મિનિટ વહેલી) પહોંચશે.
3) ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર- પોરબંદર એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 01.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 08.45 ને બદલે 08.56 વાગ્યે (11 મિનિટ મોડી) પહોંચશે.
4) ટ્રેન નં. 20914 દિલ્હી સરાઈ રોહિલ્લા- રાજકોટ એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 30.05.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 08.35 ને બદલે 07.55 વાગ્યે (૪૦મિનિટ વહેલી)પહોંચશે.
5) ટ્રેન નં. 19566 દેહરાદૂન- ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસનો રાજકોટ સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 01.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર 08.02 ને બદલે 07.32 વાગ્યે (૩૦ મિનિટ વહેલી) પહોંચશે.
6) ટ્રેન નં. 16734 ઓખા- રામેશ્વરમ એક્સપ્રેસનો જામનગર સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 03.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે(૨૦ મિનિટ મોડી) પહોંચશે.
7) ટ્રેન નં. 22905 ઓખા- શાલીમાર એક્સપ્રેસનો જામનગર સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 01.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન જામનગર સ્ટેશન પર 11.12 ને બદલે 11.32 વાગ્યે (૨૦ મિનિટ મોડી) પહોંચશે.
8) ટ્રેન નં. 12905 પોરબંદર- શાલીમાર એક્સપ્રેસનો જામનગર સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય 04.06.2025 થી આગામી સૂચના સુધી બદલાઈ ગયો છે. આ ટ્રેન જામનગર સ્ટેશન પર ૧૧.૧૨ ને બદલે ૧૧.૩૨ વાગ્યે(૨૦ મિનિટ મોડી) પહોંચશે.
૯) ટ્રેન નં. ૧૯૫૬૫ ઓખા- દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસનો હાપા સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય ૩૦.૦૫.૨૦૨૫ થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન હાપા સ્ટેશન પર ૧૩.૨૭ ને બદલે ૧૩.૧૬ વાગ્યે (૧૧ મિનિટ વહેલી) પહોંચશે.
૧૦) ટ્રેન નં. ૨૨૯૪૬ ઓખા- મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલનો ખંભાળિયા સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય ૩૦.૦૫.૨૦૨૫ થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન ખંભાળિયા સ્ટેશન પર ૧૨.૫૪ને બદલે ૧૨.૫૩ વાગ્યે(૨૧ મિનિટ મોડી) પહોંચશે.૧૧) ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસનો દ્વારકા સહિત કેટલાક સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમય ૦૫.૦૬.૨૦૨૫ થી બદલીને આગામી સૂચના સુધી કરવામાં આવ્યો છે. આ ટ્રેન દ્વારકા સ્ટેશન પર ૧૪.૩૫ ને બદલે ૧૪.૫૬ વાગ્યે પહોંચશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રા કાર્યાલયનું ઉદ્દઘાટન અને ધ્વજારોહણવિધિ સંપન્ન
June 02, 2025 04:54 PMઓપરેશન શિલ્ડ અંતર્ગત ભાવનગરના સિદસર વિસ્તારમાં રાત્રે અંધારપટ કરાયો
June 02, 2025 04:51 PMમોકડ્રિલ:સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટમાં ૪ના મોત
June 02, 2025 04:49 PMસિહોરમાં તમાકુ નિયંત્રણ સ્ક્વોર્ડના ચેકીંગમાં અનેક વેપારી ઝપટે ચડયા
June 02, 2025 04:46 PMપૂર્વોત્તર રાજ્યોમાં વરસાદને કારણે મૃત્યુ પામેલાઓના પરિવારને સહાયતા
June 02, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech