રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે ગત બુધવારે સિટી બસે 7 જેટલા વાહનોને અડફેટે લેતા ચાર લોકોના મોત થયા હતા અને ચાર જેટલા લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં આજે ફરી સિટી બસના ચાલકે પોપટપરાના નાલા પાસે ટુ-વ્હીલર ચાલક મહિલાને ઠોકર મારી હતી. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
સિટી બસ રૂટ નં. 37ના ચાલકે ટુ-વ્હીલર સવાર મહિલાને ઠોકરે ચડાવી હતી
મળતી માહિતી પ્રમાણે પોપટપરાના નાલા પાસે સિટી બસ રૂટ નં. 37ના ચાલકે ટુ-વ્હીલર સવાર મહિલાને ઠોકરે ચડાવી હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ સિટી બસના ચાલકો હજુ અમે નહીં સુધરીએ તેમ માનીને બેફામ ડ્રાઈવિંગ કરતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા જર્જરીત આવાસનો સર્વે
June 18, 2025 01:51 PMજામનગરમાં બે યુવકોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યા
June 18, 2025 01:48 PMજુન માસને મેલેરિયા વિરોધી જાહેર કરી આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરાઈ
June 18, 2025 01:38 PMકુછડીના દંપતીને વિદેશ મોકલવાની લાલચ આપી આઠ લાખ પિયાની થઇ છેતરપીંડી
June 18, 2025 01:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech