પોરબંદરમાં ગૌધનને સો કિલો કેળાનું અપાયું ભોજન

  • May 12, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોટલા બેંક દ્વારા વિવિધ વિસ્તારોમાં અને ગૌશાળામાં ગૌધનને ૧૦૦ કિલો કેળા ખવડાવવામાં આવ્યા હતા.આ સેવાકાર્યમાં સંસ્થાના સ્થાપક દર્શન નાગરાજ જોશી અને ખેવલ અધ્યારૂએ જહેમત ઉઠાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application