ખંભાળિયા તાલુકામાં સામાજિક દૂષણ ફેલાવતા માથાભારે ઈસમને હુકમ કરાયો
ખંભાળીયા તાલુકા પંથકમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ કરવાની અને જાહેરમાં સેવન કરવાની તથા જાહેરમાં હથિયાર લઇને નિકળવાની બદ-આદત ધરાવતાં અને તે રીતે સમાજમાં દુષણ ફેલાવતા તથા જાહેર કાયદો અને વ્યવસ્થા નિભાવવામાં બાધકરૂપ બનતાં પ્રવિણભાઇ વસંતભાઇ રાઠોડ, રહે. સતી માતાજીના મંદીર પાસે, શક્તિનગર, મું.ખંભાળીયા વાળા ઈસમને આજ તા.૧૮/૦૩/૨૦૨૫ ના રોજ હુકમ કરીને ખંભાળીયાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કે.કે. કરમટા દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર એમ ત્રણ જિલ્લામાંથી ૬ (છ) માસના સમય માટે તડીપાર કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇલિયાના ડી'ક્રુઝે ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી
June 17, 2025 11:53 AMજામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ફર્નિચર શોરૂમના ગોડાઉનમાં આગ લાગી
June 17, 2025 11:52 AMરોહિત શેટ્ટી ફરી 'ગોલમાલ'ની બાગડોર સંભાળશે
June 17, 2025 11:52 AMમિહિર-તુલસીનો પ્રેમ હવે વધુ મેચ્યોર બનશે
June 17, 2025 11:51 AMખોડીયાર કોલોની વિસ્તારમાં ફર્નિચરના ગોદામમાં આગ
June 17, 2025 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech