શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લોખંડનો ભંગાર સહિત વિવિધ સામગ્રી ભરીને બીલ વિનાની પસાર થતી ટ્રકોને અટકાવવામાં આવી હતી તેમની સાથે ટ્રકના ચાલકો પાસે આ સામાન અંગેની કોઈ માહિતી કે કાગળો ઉપલબ્ધ ન હતા આથી આ ટ્રકના કાફલાને બહુમાળી ભવન ખાતે લાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech