BREAKING NEWS

ગુજરાત પોલીસનું 'ઓપરેશન કારાવાસ': જામીન કે પેરોલ પરથી ફરાર થયેલા ગુનેગારોની હવે ખેર નથી, DGP વિકાસ સહાયની ચેતવણી

  • December 15, 2025 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામીન અથવા પેરોલ પર છૂટ્યા બાદ નિર્ધારિત સમયે જેલમાં પરત ન ફરીને કાયદાની આંખમાં ધૂળ નાખનારા આરોપીઓ વિરુદ્ધ રાજ્ય પોલીસ વિભાગે લાલ આંખ કરી છે. રાજ્યના પોલીસ વડા (DGP) શ્રી વિકાસ સહાયે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આવા ફરાર ગુનેગારોને ઝડપી પાડવા માટે સમગ્ર રાજ્યમાં 'ઓપરેશન કારાવાસ' વેગવંતું બનાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News