સુરત-ભાણવડ ટમાં એક પર્સ મળી આવ્યું તપાસ કરતા રાજકોટ બસ સ્ટેશનમાં ઉતરેલ ૧૫ મુસાફર એમાંનો એકનુ માલુમ પડ્યુ હતુ. પર્સમાં સોનાનો ચેઇન, બુટી અને રોકડા પાંચ હજાર જેવા રૂપિયા હતા.અંદાજીત કુલ ચાર લાખનો મુદામાલ હતો.તે ઇમાનદારીપુર્વક ડ્રાઈવર સુભાષભાઈ અને કંડકટર કાનાભાઈ મોરી જે માણસના હતા તેનો સંપર્ક સાધી દાગીના અને રૂપિયા તેના હાથમાં જામજોધપુર ડેપો ખાતે આપી પોતાની ઇમાનદારી બતાવીને ખરેખર જી.એસ.આર.ટી.સી. નું સુત્ર સલામત સવારી એસ.ટી હમારી સાબિત કર્યું અને નિગમનું નામ રોશન કરતા બન્ને ભાઈઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેઘરાજાએ પધરામણી સાથે શેત્રુંજી જળાશય ભરી દીધો:ઉમરાળામાં સાડાચાર ,વલભીપુરમાં ત્રણ ઈંચ વરસાદ
June 17, 2025 02:42 PMપાંચટોબરા-દામનગર રોડ પરથી વિદેશી દા ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો
June 17, 2025 02:37 PMબોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલા દાના ગુનાનો આરોપી ૬વર્ષે આવ્યો પોલીસ પકડમાં
June 17, 2025 02:36 PMકાલની વડોદરા ઇન્ટરસિટી અમદાવાદ સુધી જ જશે
June 17, 2025 02:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech