ચાર આસામીઓએ સ્થળ ઉપર જ વેરો ભરી દેતા મિલ્કત સીલ ન કરાઇ: હજુ પણ વધુ કડક કાર્યવાહી થશે
જામનગર મહા નગરપાલિકા દ્વારા બાકી રોકાતી મિલકત વેરાની વસુલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં વેરો ભરપાઈ નહિં કરાનાર ત્રણ આસામીઓની મિલકતો આજે સીલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા વસૂલાત ટીમ દ્વારા આજે ત્રણ મિકલત સીલ કરવામાં આવી હતી જેમાં ગોરધનદાસ એમ.આશર (ા.૧,૦૦,૯૪૬), ખોડીયાર પાન, (ા.૧૬૪૦૫) અને શાંતાબેન જેરામભાઈ દાવડા (વસંત એન્જી.વકર્સ) (ા.૮૨૭૭૬)નો સમાવેશ થાય છે. જ્યારે ચાર આસામીઓ દ્વારા સ્થળ પર જ વેરાની બાકી રકમ ભરપાઈ કરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech