નવી દિલ્હીના મુખ્મંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની તબિયતનું બહાનું આગળ ધરીને વચગાળાના જામીન વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને અરજીમાં જણવ્યું છે કે તેમનું કીટેન લેવલ વધી ગયું છે, આથી તેની તબીબી તપાસ માટે વચગાળાના જામીન વધુ ૭ દિવસ લંબાવી આપવામાં આવે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના વચગાળાના જામીન લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે તેનું કીટેન લેવલ ઘણું ઐંચું થઈ ગયું છે, જેની તબીબી તપાસ માટે તેણે કોર્ટમાં તેના વચગાળાના જામીન સાત દિવસ લંબાવવાની માંગણી કરી છે.
દિલ્હી એકસાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી વચગાળાની જામીનની મુદત સમા થવા જઈ રહી છે. તેણે ૨ જૂને આત્મસમર્પણ કરવું પડશે.જો કે શરણાગતિ પહેલા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તેણે પોતાના વચગાળાના જામીન વધુ સાત દિવસ લંબાવવાની માંગ કરી છે. અરવિંદ કેજરીવાલ વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલનું કીટેન લેવલ સ્તર ઘણું ઐંચું થઈ ગયું છે.ડોકટરોએ તપાસ કરવા સુચન કયુ છે. આથી કેજરીવાલે તપાસ માટે સાત દિવસનો સમય માંગ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech