BREAKING NEWS

પોરબંદરમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી માટે યોજાઇ બેઠક

  • November 12, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોહપુ‚ષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિરાટ વ્યક્તિત્વ દરેક ભારતીય માટે ગૌરવ અને પ્રેરકબળ સમાન છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતીના ભાગરૂપે સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે પોરબંદરમાં યોજાનાર ‘સરદાર ૧૫૦’ યુનિટી માર્ચના સંદર્ભે કલેકટરની અધ્યક્ષતામાં તૈયારીઓના ભાગ‚પે પોરબંદરની સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી મંડળ સાથે આયોજન બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, શહેર મહામંત્રી નિલેષભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ (મુન્નાભાઈ) સહિત પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application