મુસ્લિમ બિરાદરો દ્વારા આજે મહોરમ પર્વ બનાવવામાં આવ્યું હતું. હજરત ઈમામ હુસેન અને ૭૨ શહીદોના માનમાં મુસ્લિમ સમાજ મોહરમ તહેવાર મનાવે છે. આજે આશુરાનું ઝુલુસ રાજકોટ સહિત ગામે ગામ મુસ્લિમ સમાજ દ્વારા નીકળ્યું હતું.
ઇસ્લામિક કેલેન્ડર અનુસાર વર્ષનો પ્રમ મહિનો મોહરમ તરીકે ઓળખવામાં આવે છે. હઝરત ઈમામએ માનવતાના મૂલ્યોના રક્ષણ માટે બલિદાન આપ્યું હતું તેની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજીયા ઝુલુસ કાઢીને શોક મનાવવામાં આવે છે.
વિવિધ સંસઓ દ્વારા અલગ અલગ રોડ પર આજે તાજીયાનું ઝુલુસ નીકલ્યુ હતું.
રાજકોટના ૩૬ મુસ્લિમ વિસ્તારમાં ૫૦૦ી વધુ સબીલ નાખવામાં આવી છે જેમાં પાણીી લઈને દૂધ કોલ્ડ્રીંકસનુબવિતરણ કરવામાં આવી રહ્યું છે. આજના દિવસે ખાસ નમાજ કાઢવામાં આવી હતી.
રાજકોટ ઉપરાંત ધોરાજી ,જુનાગઢ ,વેરાવળ, જામનગર, ભાવનગર સહિત ગામે ગામ કલાત્મક તાજીયા તૈયાર કરવામાં આવ્યા હતા. મુસ્લિમ બિરાદરો સો હિન્દુ ભાવિકો પણ તાજીયા ના દર્શન કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહું પણુ મટે તેનું નામ જ મુક્તિ - મોરારીબાપુ
May 03, 2025 03:40 PMતળાજા-મહુવા રોડ પર બોરડા ગામ નજીક ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
May 03, 2025 03:37 PMઅજમેરની હોટલમાં લાગેલી આગની જ્વાળામાં આવ્યું ભાવનગરનું દંપતિ
May 03, 2025 03:24 PMખાડીના પાણીમાં અકસ્માતે પડી જતા માચ્છીમારનું નિપજ્યુ મોત
May 03, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech